Sunday, July 17, 2016

ગુણોત્સવ

અમારી શાળામાં બાહ્ય મૂલ્યાંકનકાર તરીકે નાયબ સચિવ  શ્રી એચ . જે. પુરોહિત સાહેબશ્રી આવ્યા હતા. તેઓ બાળકોની હાજર જવાબીતા તથા પ્રવૃતિઓથી ખુબ ખુશ થયા હતા. શાળાની પ્રવૃતિઓથી પ્રભાવિત થયા હતા. તેઓ વાલીઓને મળી ખુબ પ્રસન્ન થયા હતા.


No comments:

Post a Comment