રંગોળી સ્પર્ધા
સાચું જ કહ્યું છે કે આપણી અંદર રહેલી કલાને ઉમર સાથે કોઈ લેવા દેવા નથી. જે રંગોળી પાડતા આપણને મુશ્કેલી પડે છે તે રંગોળી ધોરણ ૧થિ ૫ ના બાળકો આનદથી અને કંટાળ્યા વગર સહજતાથી પાડે છે. અને આ પ્રવૃત્તિ દ્વારા બાળકમાં સર્જન શક્તિ, તથા ચિત્ર કલાનો વિકાસ થાય છે.
No comments:
Post a Comment