બાળકોમાંથી એકને શાંતાકલોઝ બનાવી બાળકોને કલ્પનાની દુનિયામાં લઇ ગયા. નાતાલ નિમિતે ધોરણ ત્રણથી પાંચના બાળકોએ વર્ગ શણગારની પ્રવૃત્તિ કરી પોતાની આગવી સુઝ અને સમૂહ ભાવનાનું પ્રદર્શન કર્યું. બાળકોએ ભેગા મળી દરેકની વાત સંભળાવી અને તે પ્રમાણે કામ કરવાની વાત સમજી. આ પ્રવૃતિને વાલીઓએ નિહાળી તથા બાળકોને ક્રિસમસના અભિનંદન આપ્યા.
No comments:
Post a Comment