Friday, December 20, 2013

ઉજાણી

શાળાના બાળકો વનવગડા કે ખેતરોથી પરિચિત થાય , બાળકોને ખુલ્લી હવા તથા ઘોઘાટવાળા વાતાવરણથી દુર પ્રકૃતિનો આનંદ માણે તે હેતુથી બાળકો માટે વનભોજન - ઉજાણીનું આયોજન કર્યું.

 બાળકોને રમવાની અને એમના હસતા ચહેરા જોવાની અમને ખુબ મઝા આવી

No comments:

Post a Comment