સ્વામી વિવેકાનંદ રાજ્ય સ્તરીય સ્વાધ્યાય માળા
સ્વામી વિવેકાનંદ રાજ્ય સ્તરીય સ્વાધ્યાય માળા ભરવા બદલ ધોરણ ચાર અને પાંચના બાળકોને સર્ટીફિકેટ આપવામાં આવ્યા. આ પ્રવૃત્તિ દ્વારા બાળકોનું બાહ્ય અધ્યયન વધે છે. સ્વામીજીના જીવનથી પરિચિત થાય છે. તેમના જીવનમાંથી પ્રેરણા લઇ શકે છે. ઈતર વાંચનનો શોખ કેળવાય છે.
No comments:
Post a Comment