Thursday, February 6, 2014

પ્રજાસત્તાકદિનની ઉજવણી

પ્રજાસત્તાક દિન નિમિતે શાળામાં ધ્વજવંદન કાર્યક્રમની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રાખેલ હતો. બાળકોને પ્રોત્સાહન આપવા માટે વાલીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા. દાતા તરફથી વાલી  અને બાળકો માટે નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમથી બાળકોમાં આપણો સાંસ્કૃતિક વારસો જળવાયેલો રહે. આપણી અસ્મિતા ઉજાગર થાય. બાળકોમાં દેશ પ્રેમ તથા દેશ પ્રત્યે ગૌરવ વધે. બાળકોમાં રહેલ સુષુપ્ત શક્તિનો વિકાસ થાય.




 

No comments:

Post a Comment