Sunday, February 9, 2014

ગાંધી નિર્વાણ દિન

બાળકોએ રાષ્ટ્ર પિતા મહાત્મા ગાંધીને તેમના નિર્વાણ દિને ફૂલ તથા સુતરની આંટી ચડાવી શ્રદ્ધાંજલિ આપી. આચાર્ય શ્રીએ ગુરુ વાણીમાં બાળકોને ગાંધીજીના જીવન પ્રસંગો કહી એમાંથી પ્રેરણા મેળવવા કહ્યું. આ પ્રવૃત્તિ દ્વારા બાળકો આપણા રાષ્ટ્રપિતા વિષે જાણે તથા આપણે  પણ આપણું જીવન એમણે આપેલા આદર્શો પર ચલાવીએ તેવું બનાવીએ. કહેવાય છેકે કુમળો છોડ વાળીએ તેમ વળે તેથી જ આ ઉમરે શીખેલી વાત બાળકો જીવનભર યાદ રાખે છે. તેથી એમના જીવનને આદર્શ માર્ગે વાળવાનો આ શ્રેષ્ઠ સમયગાળો છે. 

No comments:

Post a Comment