આમ તો વસંત પંચમીનું દરેક વ્યક્તિ માટે અનેરું મહત્વ છે. દરેક પોતાના શુભ કાર્ય માટે આ દિવસને પસંદ કરે છે. પરંતુ એક વિદ્યાર્થી માટે આ દિવસનું એક અનેરું મહત્વ છે કારણ કે આ દિવસને માં સરસ્વતીનો પ્રાગટ્યદિન કહેવાય છે. દરેક વિદ્યાર્થી એ મા સરસ્વતીના ઉપાસક છે. બાળકોએ સમુહમાં મા સરસ્વતીનું પૂજન કર્યું. તથા ધોરણ ચાર અને પાંચના બાળકોએ એમના ફ્રી સમયમાં નાના ભાઈ બહેનોને વિદ્યાભ્યાસમાં પડતી મુશ્કેલીમાં મદદ કરવાનો સંકલ્પ કર્યો.
No comments:
Post a Comment