આપના દેશના ઘડવૈયા તથા દેશનું નામ દુનિયામાં રોશન કરનાર ડો. બાબા સાહેબ આંબેડકરના જન્મ દિને પ્રભુનગર શાળામાં બાળકો તથા એસ.એમ.સી. સભ્યો સાથે મળી પ્રભાત ફેરી ફરી. ત્યારબાદ બાબા સાહેબ આંબેડ કરને શ્રદ્ધાંજલિ આપી. બાળકોએ બાબા સાહેબના જીવન પ્રસંગ આધારિત ક્વીઝમાં ભાગ લીડો. તથા વકતૃત્વ સ્પર્ધા પણ યોજી. શાળાના આચાર્ય શ્રીએ બાબા સાહેબ વિષે વિસ્તૃત માહિતી આપી.
No comments:
Post a Comment