જન્માષ્ટમી
શાળામાં કૃષ્ણજન્મોત્સવની ઉજવણીનું આયોજન કરેલ હતું. બાળકો પોતાના મહોલ્લામાં તો આ તહેવારની ઉજવણી થાય જ છે. પરંતુ શાળામાં બાળકો પોતે એમાં મુખ્ય હોય તેમની ખુશી કઈક અનેરી હોય છે. એમની ખુશીને ધ્યાને રાખી આ કાર્યક્રમની ઉજવણી કરેલ હતી. બાળકો શ્રી કૃષ્ણનો સંદેશ પોતાના જીવનમાં ઉતારે.
No comments:
Post a Comment