જેમ અસ્તાચળનો સુર્ય જીવનમાં એક આશા અને સપનાઓને સાકાર કરવાની પ્રેરણા આપે છે તેમ સ્વામીજીની આ જન્મ જયંતિઓ અનેક વર્ષોથી ભારત વર્ષને નવી રાહ અને પ્રેરણા આપે છે. આવો સૌ સાથે મળી સ્વામીજીને શ્રદ્ધાંજલિ અર્પીએ તથા જીવનમાં જોયેલા સ્વપ્નો સાકાર કરવા ઉઠીએ, જાગીએ, અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા.રહીએ.
No comments:
Post a Comment