Wednesday, January 16, 2013

નવીકરણ પ્રદર્શન







જી. ઈ.આઈ.સી. ગાંધીનગર દ્વારા આયોજિત નવીકરણ પ્રદર્શનમાં શાળાની નવીકરણ પ્રવૃતિઓનું પ્રેઝેન્ટેશન લઇ આચાર્ય શ્રી  ૪ જાન્યુઆરીથી ૭ જાન્યુઆરી ૨૦૧૩ સુધી રાજકોટ મુકામે ગયા. જેની થોડી યાદો તમારી સાથે  વહેચીએ છીએ. 

No comments:

Post a Comment