Saturday, January 24, 2015

સરસ્વતી વંદના

બાળકોએ માં સરસ્વતીના પ્રાગટ્ય દિનની ઉજવણી કરી માં પાસે સદબુદ્ધિ તથા વિદ્યા આપવા પ્રાર્થના કરીતથા
 
હિંદુ ધર્મમાં વસંત પંચમીનું મહત્વ તથા વસંત ઋતુને ઋતુઓનો રાજા શા માટે કહે છે? તેની માહિતી બાળકોને આપી.

No comments:

Post a Comment