Tuesday, January 13, 2015

યુવા દિન


યુવા દિન નિમિતે શાળાના બાળકોએ સ્વામીજીની મહત્તા સિદ્ધ કરવા માટે રેલીનું આયોજન કર્યું. શાળામાં સ્વામીજી પર નિબંધ લેખન સ્પર્ધા , વકતૃત્વ સ્પર્ધાપણ કરી હતી. બાળકો સ્વામીજીના જીવનમાંથી પ્રેરણા લે તથા સ્વામીજીની રાષ્ટ્રભક્તિથી તથા દીનદુખિયાની મદદ કરવાની પ્રેરણા લે.



No comments:

Post a Comment