જ્ઞાન સપ્તાહ ત્રીજો દિવસ
જ્ઞાન સપ્તાહના ત્રીજા દિવસે શાળામાં સ્વયં શિક્ષણ દિન રાખવામાં આવ્યો. બાળકોને આ પ્રવૃતિઓ કરાવી ખુબ ગમે છે. શાળાના શિક્ષણવિદ પાસે વાતો સાંભળી. બાળકોએ દિવસના અંતે પોતાના અભિપ્રાયો રજુ કર્યા. આ દિવસે શાળાના આચાર્યશ્રીનો જન્મ દિવસ હોય બાળકોને ખમણનો નાસ્તો પણ આપ્યો.
No comments:
Post a Comment