ગુરુ ગોવિંદ દોઉ ખડે કાકે લાગુ પાય બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિયો બતાય આપણા દેશમાં પ્રાચીન કાળથી ગુરુનું ખુબ મહત્વ રહ્યું છે. પ્રાચીન કાળથી વિદ્યાર્થીઓ ગુરુના આશ્રમમાં રહીને વિદ્યાભ્યાસ કરતા. ગુરુની આજ્ઞા રાજા મહારાજાઓ પણ માથે ચડાવતા. એવા આ દેશમાં આજે પણ ગુરુનું એ જ સ્થાન છે.
No comments:
Post a Comment