Saturday, July 26, 2014

સ્વછતા અભિયાન


સ્વછતા અભિયાન અંતર્ગત શાળાને સ્વચ્છ રાખવા ઉપરાંત સ્વચ્છતા રેલી ,નિબંધ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા જેવી પ્રવૃત્તિ કરવામાં આવી. જેના દ્વારા બાળકોમાં સ્વચ્છતાનો ગુણ કેળવાય.              

No comments:

Post a Comment