Sunday, March 2, 2014

મહાત્મા ગાંધી સ્વછતા અભિયાન

મહાત્મા ગાંધી સ્વછતા અભિયાન અંતર્ગત શાળામાં સૌ પ્રથમ રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં વાલીઓ પણ જોડાયા.ત્યારબાદ બાળકો માટે વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા તથા ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી બાળકોએ તેમાં હોંશેહોંશે ભાગ લીધો. બાળકો સ્વચ્છતામહત્વ સમજે, એમનામાં પડેલી નેતૃત્વ શક્તિ, મૌલિક અભિવ્યક્તિ, લેખન શક્તિ, તથા વિચાર શક્તિને વેગ મળે તથા તેમના હાથના મરોડ વળે તે હેતુથી સ્પર્ધાનું આયોજન થયેલ હતું . સાંજે બાઇસેગ પર આવેલ માનનીય મુખ્ય મંત્રીશ્રીનો કાર્યક્રમ એસ. એમ. સી સભ્યો સાથે  નિહાળ્યો. 





No comments:

Post a Comment