સી. આર. સી કક્ષાએ યોજાયેલ નિબંધ, વક્તૃત્વ, સુલેખન સ્પર્ધાઓ તથા નાટ્ય સ્પર્ધામાંથી શાળાના બાળકોનો નિબંધ અને વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવ્યા બાદ તાલુકા કક્ષાએ ભાગ લીધો. આવી સ્પર્ધાઓ દ્વારા બાળકોમાં પડેલ સુષુપ્ત શક્તિઓનો વિકાસ થાય છે. તેમના શરમ સંકોચ દૂર થાય છે. બાળકોમાં નેતૃત્વ શક્તિનો વિકાસ થાય છે. બાળકો નવી ઓળખાણ કેળવતા શીખે છે. અજાણ્યા માહોલમાં કઈ રીતે બધા સાથે હળાય મળાય તે શીખે છે.
No comments:
Post a Comment