Tuesday, January 14, 2014

આનું નામ સ્નેહ!!!!!!!!!!

ખરેખર જેને ઘરે દીકરી અવતરી તે ખરેખર નસીબદાર જ છે અમારા કસ્બામાં ગયા વર્ષે માર્ગ અકસ્માતમાં તિવારીજી નામે વ્યક્તિનું મૃત્યુ થયું હતું. આ વર્ષે એમની દીકરી અમારી પાસે આવી કહે સર, શાળામાં કેટલા બાળકો છે? મારા પપ્પાનો જન્મદિવસ આવે છે. જ્યાં સુધી પપ્પા હતા દર વર્ષે તેઓ મને ભેટ આપતા હતા હવે મારે મારા પપ્પાના જન્મદિવસે બાળકોને ભેટ આપી મારા પપ્પાના સંસ્કાર ઉજાગર કરવા છે. તેણીએ શાળાના દરેક બાળકને પેન્સિલ, રબર, સંચો, નોટબુક ભેટ આપી. ધન્ય છે આ દીકરીને ! અને ધન્ય છે એના પિતાને!!!!!!!!!! 

No comments:

Post a Comment