ધોરણ-૫ માં મેવલિયો કાવ્યમાં મેઘને મનાવવા નીકળેલી બાળાઓ સાથે વર્ષાગીતનો તાલ આપતા બાળકો. આજના આ શહેરી કારણના યુગમાં બાળકો આપણા લોકરિવાજોથી દુર થતા જાય છે ત્યારે બાળકોને મેઘના દેવ ઇન્દ્રને મનાવવા ગામડાની ભોળી બાળ કેવાકેવા પ્રયત્ન કરે છે તેની ઝાખી કરાવવા શાળામાં ધુન્ધીયા બાપજીની પ્રતિકૃતિ બનાવી તેને પીળી કરેણનો હાર પહેરાવી પોતાના માથા ઉપર એમને લઇ વરસાદને મનાવવા નીકળે છે . આ રીતે બાળકોનેઆ લોકગીતના ભાવ જગતથી વાકેફ કર્યા.
No comments:
Post a Comment