Add caption |
યુગોની પરંપરા છે કે ગુરુ વિના જ્ઞાન નહિ. ગુરુ ધારે તો શિષ્યને રાજા બનાવે અને ધારે તો ભિખારી. એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે ચાણક્ય. ખરે ખર ગુરુ પૂર્ણિમાં ભગવાન વેદ વ્યાસજીના જન્મ દિન છે. આ રસપ્રદ વાત સૌએ જાણવા જેવી છે.
અમારી શાળામાં ગુરુ પૂર્ણિમાના દિવસે બાળકોએ પોતાના ગુરુનું પૂજન કરી આશીર્વાદ લીધા. ગુરુ વંદનાનું મહિમા શ્લોક દ્વારા કર્યું, ત્યારબાદ ગુરુ મહિમા વિષે પોતાના વિચારો રજુ કર્યા.
No comments:
Post a Comment