Friday, February 22, 2013
વસંત પંચમી
કહેવાય છે કે બ્રહ્માજીએ જયારે આ સૃષ્ટિ રચી ત્યારે વાણી અને જ્ઞાન વિનાની આ સૃષ્ટિ તેમને પસંદ ના આવી ત્યારે તેમને માં સરસ્વતી દેવીની ઉત્પતિ કરી અને આ જગત ચહેકવા લાગ્યું. ત્યારથી વસંત પંચમીનો આ દિન માં સરસ્વતીના જન્મ દિન તરીકે ઉજવીએ છીએ.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment