Friday, February 22, 2013

વસંત પંચમી

કહેવાય છે કે બ્રહ્માજીએ જયારે આ સૃષ્ટિ રચી ત્યારે વાણી અને જ્ઞાન વિનાની આ સૃષ્ટિ તેમને પસંદ ના આવી ત્યારે તેમને માં સરસ્વતી દેવીની ઉત્પતિ કરી અને આ જગત ચહેકવા લાગ્યું. ત્યારથી વસંત પંચમીનો આ દિન માં સરસ્વતીના જન્મ દિન તરીકે ઉજવીએ છીએ.                            


                     

No comments:

Post a Comment