Tuesday, February 26, 2013

માતાના સ્મરણાર્થે



આજથી નવ વર્ષ પહેલા લીધેલ એક નાનકડો સંકલ્પ મનને આટલું પ્રફુલ્લિતકરશે એવું ક્યારેય નહોતું ધાર્યું.નવ વર્ષ પહેલા અમે દંપતીએ મારી માતાની પુણ્યતિથિએ એવો સંકલ્પ કર્યો હતો કે દર વર્ષે આ દિવસે જે શાળામાં હોઈએ તે શાળાના બાળકોને ભોજન કરાવવું ત્યારથી અમે આ સંકલ્પને વળગી  બે શાળાના બાળકોને તિથી ભોજન કરાવીએ છીએ. આ વર્ષે પણ પ્રભુનગર તથા રાજીવ નગરના બાળકોને તિથી ભોજન આપ્યું. 

No comments:

Post a Comment