Saturday, December 15, 2012

માતાના સંભારણા રૂપે દર વર્ષે અપાતું તિથિભોજન

માની વાત કરું છું ત્યારે 
થોડા ઈમોશનલ થઈ જવાય છે. 
હાસ્ય હાંસિયામાં ધકેલાય જાય છે. 
એવું કહેવાયું છે કે : 
આ જગત મધ્યે માં થી વધીને એક પણ દેવી નથી. 
પણ એમાં મુશ્કેલી એ છે કે આપણી પાસે માં હાજર હોય, 
આસપાસ હરતી- ફરતી હોય ત્યાં લગી 
માં શું છે એની ખબર પડતી નથી. 
એ માને ગુમાવી બેસીએ ત્યારે જ આપણને 
શું ગુમાવ્યું છે એનો તીવ્ર એહસાસ થાય છે. 
માતાને પૂરી જોયા કે જાણ્યા પહેલા જ 
જે માણસ માતા વિહોણો થઇ ગયો હોય 
                                                           




No comments:

Post a Comment