બાળકો બધા જ ધર્મોથી માહિતગાર થાય એ આશયથી શાળામાં શક્ય એટલા તહેવારોઉજવણી કરીએ છીએ કહે છેનેકે જે સભાલાવાથી નથી આવડતું તે કામ કરવાથી ઝડપથી આવડી જાય છે.તે હેતુ થી શાળામાં નાતાલની ઉજવણી કરવામાં આવી. જેમાં બાળકોએ શિક્ષકોએ શીખવેલ પ્રવૃતિઓના ઉપયોગકરી જાતે જ તોરણો, ચિત્રો, મ્હોરા વગેરે દ્વારા વર્ગ સજાવટ કરી.બાળકોના પ્યારા શાંતા ક્લોઝે આવી બાળકોને મનોરંજન પૂરું પડ્યું તથા ચોકલેટ પણ આપી આ કાર્યક્રમમાં એસ.એમ. સી.ના મહિલા વાલીઓએ પણ હાજરી આપી.
No comments:
Post a Comment