સ્વામીજી તો આપણા દેશનું એક અમુલખ ઘરેણું છે . બાળકો એમના જીવનમાંથી થોડું ઘણું પણ શીખે તો ઘણું છે. આ હેતુથી સ્વમીશ્રીજીની જન્મ જયંતિ ઉજવી. જેમાં શાળાના શિક્ષકો તથા બાળકોએ સ્વામીજીની જન્મ જયંતિ એમને પુષ્પાંજલિ અર્પી તથા તેમના જીવન પ્રસંગોની વાતો બાળકોને કરી.
No comments:
Post a Comment