Friday, January 20, 2012

શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ



કહ્યું છે કે પહેલું સુખ તે જાતે નર્યા.
આ કહેવત પ્રમાણે આપણી શાળામાં આવતા બાળકો પણ જાતે સારા હશે તો જ તે દરેક પ્રવૃતિમાં ઉત્સાહથી જોડાઈ શકશે .તે માટે બાળકોનું આરોગ્ય સારું રહે તે માટે શાળામાં આરોગ્ય તપાસણી કાર્યક્રમ પણ એટલો જ જરૂરી છે.આપણા દેશના ભાવિનું સ્વાસ્થ્ય સારું રહે તેવી પ્રભુ પ્રાર્થના .

No comments:

Post a Comment