નવરાશની પળોનો ઉપયોગ
પુસ્તકો આપણા શ્રેષ્ઠ મિત્રો છે. અને બાળપણથી જ પુસ્તકોનો સથવારો મળી જાય તો એનાથી વિશેષ કોઈ ઉત્તમ કોઈ કાર્ય નથી . અમે શાળામાં બાળકોને વિશ્રન્તીના સમયનો સદઉપયોગ કરી શાળા પુસ્તકાલયનો ઉપયોગ કરી પોતાના જ્ઞાનમાં વધારો કરવાની ટેવ પડી જ દીધી છે. જે એમને જીવનમાં ખુબ ઉપયોગી નીવડશે .
No comments:
Post a Comment