Monday, January 1, 2018

નવરાશની પળોનો ઉપયોગ


પુસ્તકો આપણા શ્રેષ્ઠ મિત્રો છે. અને બાળપણથી જ પુસ્તકોનો સથવારો મળી જાય તો એનાથી વિશેષ કોઈ ઉત્તમ કોઈ કાર્ય નથી . અમે શાળામાં  બાળકોને વિશ્રન્તીના સમયનો સદઉપયોગ કરી શાળા પુસ્તકાલયનો ઉપયોગ કરી પોતાના જ્ઞાનમાં વધારો કરવાની ટેવ પડી જ દીધી છે. જે એમને જીવનમાં ખુબ ઉપયોગી નીવડશે .
 

No comments:

Post a Comment