શિક્ષકદિન નિમિત્તે માનનીયમોદી સાહેબનો વિદ્યાર્થીઓ સાથેનોવાર્તાલાપશિક્ષકો,વિદ્યાર્થીઓ,વાલીઓ,એસ.એમ'સી ના સભ્યશ્રીઓ સાથે નિહાળ્યો.દેશસેવા જીવનની રોજબરોજની ઘટનામાં કઈ કઈ રીતે કરી શકાય તેની વાત સહજતાથી સૌના હૃદયને સ્પર્શીગઈ.મોદીસાહેબની રમૂજી શૈલીમાં વિદ્યાર્થીઓ સાથેની પ્રશ્નોત્તરી બધાને ખૂબ ગમી. કાર્યક્રમ બધા માટે પ્રેરણાદાયી બની રહ્યો.અલબત્ત, મારી શાળા ૧ થી ૫ ની હોવાથી વિદ્યાર્થીઓને એમની ભાષામાં સમ
જ આપવી પડી.
No comments:
Post a Comment