Thursday, October 18, 2012

વિશ્વ વૃદ્ધ દિનની ઉજવણી

આજના આધુનિક યુગમાં સયુંકત કુટુંબ પ્રથાનો લોપ થઇ રહ્યો છે. કોઈ રોજી રોતી માટે તો કોઈ ઘરના વાતાવરણ કે બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે કુટુંબથી દુર રહે છે ત્યારે આજનું બાળક દાદા દાદીના સ્નેહ અને વાત્સલ્યથી તદન અજાણ રહે છે. બાળકો દાદા દાદીનો સ્નેહ શું હોય તે જાણે તે હેતુ થી શાળામાં વિશ્વ વૃદ્ધ દિનના દિવસે ગામના દ્દાદાદાડીને બોલાવી તેમનું સન્માન કરાવ્યું તથા દાદા દાદી દ્વારા બાળકોને વાર્તા કહેવડાવી . આ પ્રસંગથી બાળકો તો આનંદિતથયા જ્થયા પરંતુ દાદા દાદી પણ ખુબ ભાવ વિભોર થયા.

No comments:

Post a Comment